Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

ભોળાભાઈ પટેલ
મગનલાલ શેઠ
અંબાલાલ પટેલ
રણછોડદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

તારંગાના મંદિરો
રુદ્રમહાલ
મોઢેરાનું સૂર્યમંદિર
ગોપનું મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
ચંપારણ
ખેડા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

6%
7%
9%
5.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP