Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ લખો : આંખ ફેરવવી

આંખ ચારે બાજુ ફેરવવી
નજર કરવી
નજર લાગવી
આંખ ગોળ ગોળ ફેરવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

ચંપારણ
આપેલ પૈકી એક પણ નહીં
ખેડા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહાદેવભાઈ માત્ર પચાસ વર્ષ જીવ્યા’- રેખાંકિત પદ ઓળખાવો.

નિપાત
વિશેષણ
સર્વ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
ડો. બી. આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP