Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

આણંદ
પાટણ
તાપી
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ?

અખોવન
આપઘાત
બધા સાચા
અલ્લાબેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

નર્મદ
દયારામ
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ?

વડાપ્રધાન
મુખ્ય ચૂંટણી કમિશ્નર
ચીફ જસ્ટીસ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP