Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ?

આલય
નેહ
ગઢ
વાંઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
કીર્તિ આશ્રમ
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

શામળ ભટ્ટ
ભાલણ
નર્મદ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

પન્નાલાલ પટેલ
રમેશ પારેખ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP