Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે
આશાપૂર્ણાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
તેથી
ભૂલ
જવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ?

2 જાન્યુઆરી
4 જાન્યુઆરી
3 જાન્યુઆરી
1 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP