ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ મેયો
લોર્ડ કર્ઝન
લોર્ડ મેકોલ
લોર્ડ જોટકાહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે.

ઉપરાષ્ટ્ર પ્રમુખ
ઓડિટર જનરલ
સંસદ
રાષ્ટ્ર પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP