Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

દક્ષિણ
માહિતી અધુરી છે.
પશ્ચિમ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

તખતસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
જામનગર
ભાવનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP