Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ
માહિતી અધુરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

મણીશંકર રત્નજી ભટ્ટ
સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP