Talati Practice MCQ Part - 3
મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ?

બારડોલી સત્યાગ્રહ
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ
મિલ મજુર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા
મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમાસ ઓળખાવો :– મહાબાહુ

દ્વંદ્વ
મધ્યમપદલોપી
કર્મધારય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિંકદર
વનરાજ
સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારત અને કયા દેશ વચ્ચે ‘સમ્પ્રીતિ સૈન્ય અભ્યાસ 2019’નું આયોજન થયું હતું ?

અફઘાનિસ્તાન
નેપાળ
બાંગ્લાદેશ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP