Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

બ. ક. ઠાકોર
હરીન્દ્ર દવે
બરકત વિરાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક કાટકોણ ત્રિકોણ ક્ષેત્રફળ 10 ચો,સેમી. છે જો વેધનું માપ 20 સેમી હોય, તો પાયાનું માપ શું થાય.

3 સેમી
4 સેમી
2 સેમી
1 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?

15 ઓગસ્ટ, 1959
30 જાન્યુઆરી, 1959
2 ઓક્ટોબર, 1959
26 જાન્યુઆરી, 1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP