Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

રાજેન્દ્ર શાહ
હરીન્દ્ર દવે
બ. ક. ઠાકોર
બરકત વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

વિદ્યાર્થીઓ
જોયું
શાંત
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

અભિમન્યુ આખ્યાન
કુંવરબાઈનું મામેરું
સુધન્વાખ્યાન
નળાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP