Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
ઉપમા
સજીવારોપણ
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1902
ઈ.સ. 1884
ઈ.સ. 1896
ઈ.સ. 1908

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જક્ષણી કોની ટુંકી વાર્તા છે ?

ત્રિભુવનદાસ લુહાર
કાકા કાલેલકર
ગૌરીશંકર જોશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

આદિલ મનસૂરી
રાવજી પટેલ
સુરેશ જોષી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP