Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ગૌરીશંકર જોષી
ઉમાશંકર જોષી
સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી વધુ સોનું ક્યાં રાજ્યમાંથી મળી આવે છે ?

તેલંગાણા
કર્ણાટક
કેરલ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

જ્ઞાનગીતા
પ્રેમપ્રકાશ
સરસગીતા
બાવનાક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP