Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
સુન્દરમ
ઉશનસ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે
આશાપૂર્ણાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?

યોગેશ ચંદ્રહસન
મહેશ મકવાણા
ચંદ્રેશ મહેતા
કમલ દુરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP