Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
સુન્દરમ
સ્નેહરશ્મિ
ઉશનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

અયોધ્યા
પ્રયાગરાજ
વારાણસી
ગોરખપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો.

92
91
90
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ?

ઉપજાતિ
ભૂજંગી
ત્રોટક
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP