Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

રાવજી પટેલ
ન્હાનાલાલ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી.

મોનીટર
ઓપ્ટિકલ સ્કેનર
પ્રિન્ટર
પ્લોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
USBનું પૂરું નામ જણાવો.

Universal Serial Bus
આપેલ પૈકી એક પણ નહીં
United Serial Board
Universal Serial Board

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

420
440
400
380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP