Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

સુરેશ જોષી
રાવજી પટેલ
લાભશંકર ઠાકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"શબ્દસૃષ્ટિ" પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
પ્રેમાનંદ સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
સાહિત્ય સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
જળનો જવાન જળવતી બને
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'મહાદેવ માત્ર પચાસ વર્ષ જીવ્યા’ :– રેખાંકિત પદ ઓળખાવો.

કૃદંત
સર્વનામ
વિશેષણ
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ?

શારદા મુખરજી
માર્ગારેટ આલ્વા
કમલા બેનીવાલ
ઈંદુમતી શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP