Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

રાવજી પટેલ
સુરેશ જોષી
લાભશંકર ઠાકર
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

દલપતરામ – મિરા
શામળ – દયારામ
નરસિંહ – દયારામ
નરસિંહ - મિરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1933
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
બોટનીકલ સર્વ ઓફ ઈન્ડિયા કયાં આવેલ છે ?

નૈનિતાલ
દાર્જિલિંગ
લખનઉ
કોલકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP