Talati Practice MCQ Part - 4 ઈસા મસીહનો જન્મ કયાં થયો હતો ? અબ્રે બેબીલોન બેતલહમ બેરુત અબ્રે બેબીલોન બેતલહમ બેરુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ? જ્યંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી ઝીણાભાઈ દેસાઈ રાવજી પટેલ જ્યંતિ દલાલ ઝવેરચંદ મેઘાણી ઝીણાભાઈ દેસાઈ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય? 1 : 2 3 : 4 5 : 8 4 : 5 1 : 2 3 : 4 5 : 8 4 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાચી જોડણી જણાવો. પરીમીતી પરીમિતી પરીમિતિ પરિમિતિ પરીમીતી પરીમિતી પરીમિતિ પરિમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ? શિપકી લા શેશભાદ્રંગા નાથુલા જેલેપ લા શિપકી લા શેશભાદ્રંગા નાથુલા જેલેપ લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ? 10% 4(4/7)% 12% 5(5/11)% 10% 4(4/7)% 12% 5(5/11)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP