Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

1 : 2
3 : 4
5 : 8
4 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે ?

શિપકી લા
શેશભાદ્રંગા
નાથુલા
જેલેપ લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ?

10%
4(4/7)%
12%
5(5/11)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP