ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 143 અન્વયે રાષ્ટ્રપતિ જ્યારે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય માંગે ત્યારે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ?

સોલિસિટર જનરલ
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
એટર્ની જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણા પંચ કોને તેની ભલામણો સુપ્રત કરે છે ?

પંચાયત પ્રધાન
વિધાનસભાના અધ્યક્ષ
મુખ્ય પ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

નાણાં મંત્રી
પ્રધાન મંત્રી
રાષ્ટ્રપતિ
કાયદા મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP