Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

અભિમન્યુ આખ્યાન
સુધન્વાખ્યાન
નળાખ્યાન
કુંવરબાઈનું મામેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

હૈદરાબાદ
અલાહાબાદ
કરાંચી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2011
ઈ.સ. 2009
ઈ.સ. 2003
ઈ.સ. 2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ?

બિલ્વમંગળ
કાશ્મીરનો પ્રવાસ
હૃદયત્રિપુટી
સારસાકુન્તત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP