Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

અભિમન્યુ આખ્યાન
સુધન્વાખ્યાન
કુંવરબાઈનું મામેરું
નળાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

જવાબ
નહી
તેથી
ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ?

હરિશંકર દવે
બંસીધર શુકલ
રાધે શ્યામ શર્મા
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

ગુલાબજાંબુ
ના
છતાં
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

ચંદ્રવદન મહેતા
રસિકલાલ પરીખ
જયંતિ દલાલ
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP