Talati Practice MCQ Part - 3
“ઉતરા”એ પ્રેમાનંદની કઈ કૃતિની નાયિકા છે ?

સુધન્વાખ્યાન
અભિમન્યુ આખ્યાન
નળાખ્યાન
કુંવરબાઈનું મામેરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી.

મને ચારક રાખોજી
મુખડાની માયા લાગી
મેરે તો ગિરધર ગોપાલ
માધવ ક્યાય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
www.naukari.com વેબસાઈટ શેના માટે જાણીતી છે.

જીવનસાથી
સમાચાર
પુસ્તકો
રોજગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પ્રદાર્થ ઉમેરવામાં આવે છે ?

એમોનિયા
લાઈમ
જિપ્સમ
યુરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP