Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

8મા
10મા
9મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના વાક્યનો કૃદંત જણાવો.
“અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહીં”

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

મેલેરિયા
થેલેસેમીયા
ન્યૂમોનિયા
કમળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનો સંગમ કઈ ગુફામાં થયેલ છે ?

બાધ
ઈલોરાની
એલીફન્ટાની
અજંતાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP