Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

9મા
10મા
8મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો છે. તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

50
54
52
55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ – તેલંગણા
કેરળ – કર્ણાટક
કેરળ – તમિલનાડુ
કર્ણાટક – આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક પ્રોજેક્ટને 12 પુરુષો 20 દિવસમાં, 18 સ્ત્રીઓ 16 દિવસમાં અને 24 બાળકો 18 દિવસમાં પૂર્ણ કરે છે. 8 સ્ત્રીઓ અને 16 બાળકોએ 9 દિવસ કાર્ય કરી છોડી દીધું તો 10 પુરુષ શેષ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરે ?