Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
8મા
9મા
11મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કેરળ – કર્ણાટક
કર્ણાટક – આંધ્રપ્રદેશ
કેરળ – તમિલનાડુ
આંધ્રપ્રદેશ – તેલંગણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

એડમિરલ
ફિલ્ડ માર્શલ
ચીફ માર્શલ
જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP