Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

બોટાદકર
કાકાસાહેબ કાલેલકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને ___ કહે છે.

સીપીયુ
આઉટપુટ
પ્રોગ્રામ
ઈનપુટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
કવીશ્વર = કવિ + ઈશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP