Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ગુલાબદાસ બ્રોકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
બોટાદકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ?

લૂમીંગ
મરીચિકા
વિભાજન
વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ?

અંકલેશ્વર
કોયલી
દાંતીવાડા
ચાવજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP