Talati Practice MCQ Part - 4 ‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ? ગુલાબદાસ બ્રોકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા બોટાદકર કાકાસાહેબ કાલેલકર ગુલાબદાસ બ્રોકર રણજિતભાઈ વાવાભાઈ મહેતા બોટાદકર કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કયો છંદ અક્ષરમેળ છે ? મનહર દોહરો ચોપાઈ હરિગીત મનહર દોહરો ચોપાઈ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અદ્યવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે ? લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન લૂમીંગ મરીચિકા વિભાજન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની" સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? 1856 1872 1845 1848 1856 1872 1845 1848 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતીમાં કેટલા હ્રસ્વ સ્વરો છે ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ? અંકલેશ્વર કોયલી દાંતીવાડા ચાવજ અંકલેશ્વર કોયલી દાંતીવાડા ચાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP