Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

ઝવેરચંદ મેઘાણી
ન્હાનાલાલ
રમણભાઈ નીલકંઠ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

થેલેસેમીયા
ન્યૂમોનિયા
કમળો
મેલેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વાણી, સ્મિતાથી એક વર્ષ મોટી છે. સ્મિતા, સંજયથી બે વર્ષ મોટી છે. રાજુ, સંજયથી એક વર્ષ મોટો છે. આમા સૌથી નાનું કોણ છે ?

વાણી
સ્મિતા
રાજુ
સંજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કઝાખસ્તાનની રાજધાની અસ્તાનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું ?

નૂરસુખ્તાન
જોર્માત
અકમેલા
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP