Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

એક પણ નહીં
ખંડેરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી.

ભજન - તુલસીદાસ
પ્રભાતિયા - નરસિંહ મહેતા
ગરબી - દયારામ
છપ્પા - અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
રસીકલાલ પરીખ
મકરંદ દવે
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'કોઈનેય વધારે કામ કરવું નથી’ — વધારે વિશેષણનો પ્રકાર કયો છે ?

સાપેક્ષ
પરિમાણવાચક
સંખ્યાવાચક
ગુણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP