Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

રાજેન્દ્ર જહા
રાજેન્દ્ર વ્યાસ
રાજેન્દ્ર શાહ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘નિર્ઝરિણી’, ‘શૈવલિની’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

બોટાદકર
રણજિતભાઈ વાવાભાઈ મહેતા
ગુલાબદાસ બ્રોકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

વેરાવળ
રાજકોટ
બારડોલી
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP