Talati Practice MCQ Part - 4 નીચેની પંક્તિ ક્યાં કવિની છે.'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’ રાજેન્દ્ર વ્યાસ રાજેન્દ્ર જહા પ્રેમાનંદ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર વ્યાસ રાજેન્દ્ર જહા પ્રેમાનંદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ? વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી બાલશંકર કંથારીયા વેણીભાઈ પુરોહિત નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી બાલશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે? 17 16 19 18 17 16 19 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ? સહ્યાદ્રી સાતપુડા હિમાલયન અરવલ્લી સહ્યાદ્રી સાતપુડા હિમાલયન અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ? 22 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 25 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો. ચિતળ ધોળકા સતારા શિયાણી ચિતળ ધોળકા સતારા શિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP