Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

સ્નેહરશ્મિ
ત્રિભુવનદાસ લુહાર
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

67,000
65,000
60,000
62,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી ભાષાનો સૌપ્રથમ નિબંધ જણાવો.

ગુજરાતનો પ્રવાસ
વાલુ ગુજરાત
મંડળી મળવાથી થતા લાભ
વિદ્યાસંગ્રહોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
ચુનીલાલ મડિયા
મકરંદ દવે
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP