Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
આઈવર જેનીંગ્સ
કે.સી. વહેર
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ?

ધીરજબેન પરીખ
કુંદનિકા કાપડિયા
હંસાબહેન દવે
ભૂપત વાડોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ટેલીફોન લાઈન સર્વપ્રથમ કયાંથી કયાં સુધી પાથરવામાં આવેલા ?

કલકતા થી આગરા
આગરા થી જયપુર
દિલ્હી થી શિમલા
કલકતા થી રાનીગંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
POSDCoRB – સૂત્ર કોને આપ્યું છે ?

વિલોબી
લ્યુથર ગુલીક
હેન્રી ફેઓલ
પિકનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP