Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંતી દલાલ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

સુન્દરમ્
કનૈયાલાલ મુનશી
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8 : 5 છે. જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એક કાર્યને 12 દિવસમાં કરી શકે છે, તો તેને 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ ?

14
15
12
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP