Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

કેન્સર
અલ્સર
ડાયાબીટીસ
એઈડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

સીડની
વોશિંગ્ટન ડિસી
લંડન
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
સુરેશ જોષી
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
INC 1921 અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતું ?

હકીમ અજમલ ખા
રાસબિહારી ઘોષ
બાલગંગાધર ટિળક
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અંતર્ગત હિન્દીને રાજભાષાનો દરજ્જો અપાયો છે ?

અનુચ્છેદ-343(4)
અનુચ્છેદ-343(1)
અનુચ્છેદ–343
અનુચ્છેદ–343(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP