Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

અલ્સર
એઈડસ
ડાયાબીટીસ
કેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી સાચી જોડણી જણાવો.

શુશ્રૂષા
સુશ્રુષા
આપેલ પૈકી એક પણ નહીં
શૂશ્રુષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

મહમદ બેગડો
અહેમદ શાહ
કુતુબુદીન ખાન
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાધવ
આરોહ, અવરોહ
ગેયતા, લંબાણ
લય, ગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
420
400
380

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP