Talati Practice MCQ Part - 4
નીચે આપેલ કહેવતનો અર્થ જણાવો.
“ઝાઝા હાથ રળિયામણાં"

ઝાઝા બધા હાથ હોવા
એકતા હોય તો ગમે તેવુ કાર્ય થઈ શકે
કામ કરવું
એક હાથ હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ઉમાશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી
સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ?

ન્યૂમોનિયા
મેલેરિયા
કમળો
થેલેસેમીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ?

આગ્નેય
સેન્દ્રિય
રૂપાંતરીય
પ્રસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

રઘુવીર ચૌધરી
ક.મુનશી
ચં.ચી. મહેતા
કિશનસિહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP