Talati Practice MCQ Part - 4
હડુલા કાવ્યપ્રકાર આપનાર કવિ કોણ હતા ?

પ્રેમાનંદ
હરિન્દ્ર દવે
દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘બંદીઘર’ કોની નવલકથા છે ?

રમણભાઈ નીલકંઠ
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ?

સિક્કિમ
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
“ઉત્તમ વાર્તાકાર“ તરીકે કોણ ઓળખાય છે.

પ્રેમાનંદ
નંદશંકર મહેતા
શામળ ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP