Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
ઝીણાભાઈ દેસાઈ
વિનોદી નીલકંઠ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપ્યું હતું ?

વેરાવળ
બારડોલી
રાજકોટ
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

જાપાન
અમેરિકા
સાઉદી અરેબિયા
યુએઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'સ્વર' શબ્દનું બંધારણ કયું છે ?

સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર
વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન
વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રવિ શંકરનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલ છે ?

શરણાઈ
સિતાર
વાયોલિન
વાંસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP