ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ? 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 2 3 રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરુભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા બીલ કઈ જગ્યાએ રજુ કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં માત્ર લોકસભામાં માત્ર રાજ્યસભામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાજ્યસભા અથવા લોકસભા - કોઈપણ ગૃહમાં માત્ર લોકસભામાં માત્ર રાજ્યસભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? સુજાતા રાવ આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ફાતિમા બીબી સુજાતા રાવ આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ફાતિમા બીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પુડુચેરી કયા વર્ષે ભારતીય સંઘમાં સામેલ કરવામાં આવ્યું ? ઈ.સ.1967 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1960 ઈ.સ.1967 ઈ.સ.1961 ઈ.સ.1962 ઈ.સ.1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે ન્યાયાલયની બહાર પતાવટ સંક્ષિપ્ત વિચારણા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP