Talati Practice MCQ Part - 4 "જીવરામ ભટ્ટ" પાત્રએ કઈ કૃતિનું પાત્ર છે. અંતરપટ જય સોમનાથ અંશ્રધર મિથ્યાભિમાન અંતરપટ જય સોમનાથ અંશ્રધર મિથ્યાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે. મૂળ ધનરાશી શું હતી ? 60,000 67,000 62,500 65,000 60,000 67,000 62,500 65,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં નાળિયેરનું વાવેતર કયાં સૌથી વધુ થાય છે ? જૂનાગઢ ભાવનગર બોટાદ જામનગર જૂનાગઢ ભાવનગર બોટાદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 900 ના 16 2/3% - 360 ના 33 1/3 %= ? 45 40 30 35 45 40 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 આલ્ફેડ જૂના સ્કૂટરને રૂ. 4700માં ખરીદે છે. અને રૂ. 800 તેને રીપેર કરાવવામાં નાખે છે. જો તે સ્કૂટર રૂ. 5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થાય ? 10% 4(4/7)% 12% 5(5/11)% 10% 4(4/7)% 12% 5(5/11)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘શાંત કોલાહલ' કોનો કાવ્યસંગ્રહ છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ ત્રિભુવનદાસ લુહાર સુરેશ જોષી મકરંદ દવે રાજેન્દ્ર શાહ ત્રિભુવનદાસ લુહાર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP