Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

પિલાજીરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

ધોળકા
ચિતળ
સતારા
શિયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP