Talati Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધીશ તરીકે કોણ હોય છે ?

વડી અદાલતના ન્યાયાધીશ
ફોજદારી અદાલતના ન્યાયાધીશ
તાલુકા અદાલતના ન્યાયાધીશ
જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

ન્હાનાલાલ
રાજેન્દ્રશાહ
નર્મદા
પ્રીતમદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કિશનસિંહ ચાવડા
વિનોદી નીલકંઠ
ઝીણાભાઈ દેસાઈ
પ્રવિણ દરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP