Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ત્રિભૂવનપાળ
અશોક
ભીમદેવ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

શ્રવણ
ઈન્દુ
સુન્દરમ્‌
પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં અંતિમ 156મા ક્રમે કયો દેશ છે ?

બુરુંડી
કોંગો
નોર્થ સુદાન
સાઉથ સુદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

સુન્દરમ્
ઉમાશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1933
23 માર્ચ, 1930
23 માર્ચ, 1932
23 માર્ચ, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP