Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
અશોક
ભીમદેવ
ત્રિભૂવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાભશંકર ઠાકરનું તખલ્લુસ જણાવો.

શ્રવણ
પુનર્વસુ
સુન્દરમ્‌
ઈન્દુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ?

અનુચ્છેદ–16
અનુચ્છેદ–14
અનુચ્છેદ–18
અનુચ્છેદ–12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કેરળ – તમિલનાડુ
કેરળ – કર્ણાટક
આંધ્રપ્રદેશ – તેલંગણા
કર્ણાટક – આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
220 મી. લંબાઈની ટ્રેન 54 કિમી/કલાકની ઝડપથી ચાલી રહી છે. ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7 કિમી/કલાકની ઝડપે આવી રહ્યો છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ?

10 sec
12 sec
13 sec
11 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP