Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

દેવભૂમિ દ્વારકા
ગીર – સોમનાથ
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

રાજેન્દ્ર શાહ
ચંદ્રકાન્ત બક્ષી
ચિનુ મોદી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

ચીફ માર્શલ
જનરલ
ફિલ્ડ માર્શલ
એડમિરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘વેણીના ફૂલ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ઝવેરચંદ મેઘાણી
જયંતિ દલાલ
રાવજી પટેલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિ ક્યાં સર્જકની છે તે જણાવો
“પાર્થને કહો ચડાવે બાણ હવે યુદ્ધ એ જ કલ્યાણ”

રાજેન્દ્રશાહ
પ્રીતમદાસ
ન્હાનાલાલ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP