Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

પ્રેમપ્રકાશ
બાવનાક્ષર
સરસગીતા
જ્ઞાનગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતી વ્યાકરણના રચયિતા કોણ છે ?

પાણિની
વ્યાસ
પ્રેમાનંદ
નંદલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્દઘાટન કઈ જગ્યાએ કર્યું હતું ?

કોલકાતા
લાલ કિલ્લો
કટક
પોર્ટબ્લેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા
બાલશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

ખંડેરાવ ગાયકવાડ
એક પણ નહીં
સયાજીરાવ ગાયકવાડ 3જા
પિલાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP