Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે ?

સુરત
વડોદરા
રાજકોટ
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ?

ડાયાબીટીસ
અલ્સર
કેન્સર
એઈડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હકુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ કયા થયો હતો ?

વાલોડ
મોરબી
વ્યારા
સોનગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'ઉઘાડીબારી’ કોની પ્રસિદ્ધ કૃતિ છે ?

ઉમાશંકર જોષી
રસીકલાલ પરીખ
ચુનીલાલ મડિયા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP