Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ત્રિકોણકાર દીવાલનો પાયો તેની ઊંચાઈ કરતા 7 ગણો છે. જો આ દિવાલનો રંગવાનો ખર્ચ 3503 પ્રતિ 100ચો.મીટર 1225 હોય, તો પાયાની લંબાઈ શું થાય ?

20 મીટર
70 મીટર
30 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

શબ્દાનુપ્રાસ
વ્યતિરેક
ઉપેક્ષા
વર્ણાનુંપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

વિભાજી ઠાકોર
ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

રહેમત અલી
મેડમ કામા
સરદાર પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP