Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
મકરંદ દવે
આશ્કા માંડલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ'(BIS)ની કચેરી કયા આવેલી છે ?

અમદાવાદ
વડોદરા
અમદાવાદ અને વડોદરા બંને
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેના શબ્દનો સમાસ દર્શાવો. – વીણાપાણિ

મધ્યમપદલોપી
દ્વિગુ
કર્મધારય
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી સમાનાર્થી શબ્દ દર્શાવો :- વાઘ

સમેર
સાવજ
વિક્રાંત
શાર્દૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

50%
10%
30%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP