Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ મહેતા
ચં.ચી.મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

890
1140
980
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

ગુજરાતના ક્યારાની જમીન
ગુજરાતના બગીચા
ગુજરાતની પડખાઉ જમીન
ગુજરાતના ભાઠાની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નાઈટિગેલ ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ?

સ્મૃતિ ઈરાની
મેનકા ગાંધી
સરોજિની નાયડુ
ઈન્દ્ર નુઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

મણિશંકર ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મણિલાલ ત્રિવેદી
રતનજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
A, B, C એ રૂ. 50,000નું રોકાણ બિઝનેશમાં કર્યું. A અને B કરતા રૂા.4000 વધારે રોકયો. B એ C કરતા રૂા. 5000 વધારે રોકયા તો કુલ નફો રૂા. 35000 મળે તો A ને કેટલા રૂા.મળશે ?

14,700
11,900
8,400
13,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP