Talati Practice MCQ Part - 5
'જીગર અને અમી ’ કયા સાહિત્યકારની રચના છે ?

ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ
ચં.ચી.મહેતા
ચુનીલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

950
890
1140
980

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક
ઝીણાભાઈ દેસાઈ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સાચી જોડણી શોધો.

મ્યુનિસિપાલિટી
હરિફાઈ
શૂધબુધ
હુંસાતૂશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP