Talati Practice MCQ Part - 5
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો.

પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા
આપેલ બંને
ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ઉમાશંકર જોશી
કરશનદાસ માણેક
ત્રિભુવનદાસ લુહાર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ?

કાર્બન કોપી
કટ એન્ડ કોપી
કોપી કેસ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ ૩ આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ 0 આવે છે. તો તે સંખ્યા કઈ ?

5363
2523
1683
1646

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP