Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

આદિવાસી બહેનો
મેર બહેનો
ખારવણ બહેનો
ભરવાડ બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
રેતીયા પથ્થરની મોટા ભાગની ખાણો ક્યા જીલ્લામાં આવેલ છે ?

ગીરસોમનાથ
રાજકોટ
જામનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
11 માત્રા પછી
16 અને 21 માત્ર પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જામનગર બાંધણી ઉપરાંત શાના માટે પ્રખ્યાત છે ?

લોહ ઉદ્યોગ
ચાંદીકામ
કાષ્ઠકામ
મેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગણગોર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં મનાવાય છે ?

છત્તીસગઢ
મહારાષ્ટ્ર
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP