Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

મેર બહેનો
આદિવાસી બહેનો
ભરવાડ બહેનો
ખારવણ બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બાળજાતિ પ્રમાણને ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે ?

0-5 વર્ષ
0-12 વર્ષ
0-6 વર્ષ
0-1 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી
રણછોડલાલ છોટાલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘સબસે બડી ચૂપ’ :– કહેવતનો અર્થ આપો.

વખતના ગીત
મોટા એટલા ખોટા
ન બોલ્યામાં નવ ગુણ
અતિ લોભ તે પાપનું મૂળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP