Talati Practice MCQ Part - 5
વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ક્યાં નામથી ઓળખાય છે ?

પૂરના મેદાન
લગૂન
ગોઢા
ચરોતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
9 વ્યક્તિઓમાંથી, 8 વ્યક્તિઓ તેમના ભોજન માટે પ્રત્યેક રૂ. 30 ખર્ચે છે. નવમો વ્યક્તિ તેના કરતાં રૂ. 20 અધિક ખર્ચે છે. બધાએ કુલ મળીને ભોજન પર કરેલો ખર્ચ ___ હશે ?

રૂ.260
રૂ.400
રૂ.290
રૂ.280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
આશ્કા માંડલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP