Talati Practice MCQ Part - 5
‘મહોબતને માંડવે’, ‘મધ્યાહ્ન’ કૃતિઓ કયા કવિની છે ?

ત્રિભુવનદાસ લુહાર
કરશનદાસ માણેક
ઉમાશંકર જોશી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

ભારદ્વાજ
વરાહમિહિર
નાગાર્જુન
મુનિ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP