Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

કાવ્યસંગ્રહ
નવલકથા
નિબંધ
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ?

શહબાજ શરીફ
ઈમરાન ખાન
શાહનવાજ શરીફ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“કેસ્કોગ્રાફ”ની શોધ કોણે કરી.

હરગોવિંદ ખુરાના
સી.વી.રામન
જગદીશચંદ્ર બોઝ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP