Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
મણિલાલ દ્વિવેદી
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કોણ તબલાવાદક નથી ?

ફૈયાઝ ખા
રોનુ મજમુદાર
ઝાકીર હુસૈન
અલ્લારખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
દુહાના દ્વીલક્ષણો જણાવો.

લાધવ – ગુરુતા
લાઘવ – ચોટ
લય – ચોટ
ભાવ - ચોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

ઢોબલું
પંજેડી
ઠીબડું
તાવડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP