Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
હરિ + ઉપાસના = હર્યોયાસના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જય સોમનાથ' નવલકથાના લેખક કોણ છે ?

આશ્કા માંડલ
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો કયા જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે ?

જામનગર
દેવભૂમિ દ્વારકા
કચ્છ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
સજીવારોપણ
શબ્દાનુપ્રાસ
પ્રાસસાંકળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
નરસિંહ મહેતા
મણિલાલ દ્વિવેદી
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP