Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
મણિલાલ દ્વિવેદી
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

રા.વિ.પાઠક
ક.મા.મુનશી
બ.ક.ઠાકોર
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
મહાગુજરાત ચળવળના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ કયા થયો હતો ?

માતર
નડિયાદ
ખેડા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

થોડા ઓઠા
જીવ
મરણટીપ
કમળપૂજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે ?

રુડાબાઈ વાવ
રાણકી વાવ
અડીકડી વાવ
અડાલજની વાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
2² × 3³ × 5⁵, 2³ × 3² × 5² × 7 અને 2⁴ × 3⁴ × 5 × 7² × 11 નો ગુ.સા.અ. શોધો

2⁴ × 3⁹ × 55
2² × 3² × 5
2² × 3² × 5⁵ x 7 x 11
2² × 3² × 5 x 7 x 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP