Talati Practice MCQ Part - 5
'નૃસિંહ અવતાર' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

દયારામ
મણિલાલ દ્વિવેદી
દયારામ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો ?

મુઝફ્ફરશાહ
મહંમદ બેગડો
મહમૂદ ગઝનવી
બહાદુર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વન હેલ્થ પાયલટ પ્રોજેક્ટ કોની પહેલ છે ?

પશુપાલન અને ડેરી વિભાગ
બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન
આપેલ તમામ
CII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

રેસાયુક્ત
સખત
પ્રકાશીય
રંગીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
અશોક પાસે 100 રૂપિયા 80 નોટો સિરિયલ પ્રમાણેની છે. જો પ્રથમ નોટ પર 634428 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે.

644507
644506
644508
644526

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP