Talati Practice MCQ Part - 5
“કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે" પંક્તિ કોની છે ?

રતનજી ભટ્ટ
મણિલાલ દ્વિવેદી
મણિલાલ ત્રિવેદી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણ સમિતીની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?

15 ડિસેમ્બર, 1946
12 ડિસેમ્બર, 1946
9 ડિસેમ્બર, 1946
8 ડિસેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સોરઠો છંદમાં યતિ કેટલી માત્રા પછી હોય છે.

13 માત્રા પછી
આપેલ પૈકી એક પણ નહીં
16 અને 21 માત્ર પછી
11 માત્રા પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"બાકી વાઘને વળી વળાવિયો કેવો?" અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
પ્રાસસાંકળી
સજીવારોપણ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP