Talati Practice MCQ Part - 5
નંબર થીઅરીની શોધ કોણે કરી હતી ?

ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. વિક્રમ સારાભાઇ
ડૉ. હોમીભાભા
શ્રીનિવાસ રામાનુજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“સાર્થ જોડણીકોશ” કોની પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યો હતો ?

ભગવતસિંહજી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
નીચેનામાંથી કયો એકપદપ્રધાન સમાસ નથી.

મધ્યમપદલોપી
કર્મધારય
બહુવ્રીહી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
English is such a language....

as can't be learnt by practice
as can be learnt by practice
as could be learnt by practice
as couldn't be learnt by practice

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP