ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? બ.ક. ઠાકોર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર બ.ક. ઠાકોર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ડૉ.નિરંજન રાજગુરૂ ધાર્મિકલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? અજયસિંહ ચૌહાણ કીર્તીદા શાહ યશવંત શુકલ યોગેશ જોષી અજયસિંહ ચૌહાણ કીર્તીદા શાહ યશવંત શુકલ યોગેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા કેશવ હર્ષદ ધ્રુવ પન્નાલાલ પટેલ નવલરામ ત્રિવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલનશૈલી ગિજુભાઈ - બાળસાહિત્ય અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP