Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

અરદેશર ખબરદાર
દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

અમિત ઠક્કર
ત્રિભુવનદાસ ગજ્જર
અનિકેત ખાંડેકર
નૃસિંહ વિભાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

રમણલાલ વ. દેસાઈ
ચુનીલાલ વ. શાહ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

બળવંત જાની
સુમન શાહ
૨વીન્દ્ર ઠાકોર
શિરીષ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ?

બાળ વિશ્વવિદ્યાલય
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ
બાળ સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP