કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી" માં ન્યુનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?

સાત
નવ
પાંચ
આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી
આરોપીને ગુના અંગેની જાણ કરવી
તકસીરવાર ઠરાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ?

319
325
317
320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP